દરેક વ્યક્તિને સાંજના સમયે ભૂખ તો લગતી જ હોય છે. જયારે પણ ભૂખ લાગે ત્યારે ઘરમાં રહેલ કોઈ પણ નાસ્તો ખાઈ લેતા હોય છે. જેમ કે, મમરા, સક્કરપારા, ચવાણું, સેવો વગેરેનું સેવન કરતા હોય છે. ઘણી વખત ઘણા લોકો બહારનો નાસ્તો પણ ખાતા હોય છે. જેમ કે, પકોડી, દાબેલી, વડાપાઉં, પફ, સેન્ડવીચ, વગેરેનું સેવન કરતા […]
