Posted inHeath

રોજ ચાર પાન નો રસ બનાવી સતત 3 મહીના પી લો જીવશો ત્યાં સુધી કમર, ઢીંચણ અને સાંધાનો દુખાવો નહીં થાય

શરીરમાં ઝેર ચડિયું હોય તેમ સાંધા નો દુખાવો માણસ ને અડધો કરી દે છે. ભારતમાં આશરે 30% લોકો સાંધાના દુખાવાથી પીડાય છે. પહેલાના સમયમાં સાંધાના દુખાવા મોટી ઉંમરે જ જોવા મળતા હતા પરંતુ આજના સમયમાં 30-35 વર્ષની ઉંમરના લોકોમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સાંધાના દુખાવા પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ, વધારે પૈસા […]