Posted inHeath

હૂંફાળા પાણી સાથે ઔષઘીય ગુણોથી ભરપૂર આ વસ્તુની એક ચમચી મિક્સ કરી પી જાઓ, વાત, પિત્ત અને કફનો નાશ કરશે

હરડે એક આયુર્વેદિક ઔષઘી છે. જે આપણા સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યા માંથી છુટકાળો અપાવવામાં મદદ કરશે. હરડે દવા વગર જ મોટાભાગના રોગોને મૂળમાંથી મટાડવામાં કારગર છે. હરડેનું ચૂરણ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું. પહેલાના સમયમાં આયુર્વેદિક ઔષધીઓનું ખુબ જ મહત્વ હતું, પરંતુ આજની આધુનિક જીવન શૈલીમાં આયુર્વેદિક ઔષધીઓનું મહત્વ ખુબ જ ઓછું થઈ ગયું […]