Posted inHeath

ભોજન પછી રોજે ખાઈ લો એક ચમચી આ મુખવાસ વર્ષો જૂની એસિડિટી માંથી અપાવશે કાયમી છુટકાળો

આજના સમયમાં મોટાભાગના લોકો ને એસીડીટી અને ગેસની સમસ્યા થવા લાગી છે જે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. એસિડિટી થવાના ઘણા બધા કારણો છે, જેને દૂર કરવા માટે આજે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું. એસિડિટી ખાવાનું બરાબર ડાયજેશન ના થવું, વધારે એસિડ બનવું જેને એસિડિટી કહીએ છીએ. જે કોઈ ખોરાક ખાઈએ અને તે પચે નહીં […]