આપણી દરરોજની બદલાતી દિનચર્યાના કારણે મોટાભાગે અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરશો તો અનિદ્રાની સમસ્યાને આસાનીથી દૂર કરી શકશો. અનિદ્રાની સમસ્યા થવાના કારણે યાદશક્તિ કમજોર થઈ જાય છે. જેના લીઘે શરીરમાં સ્ટ્રેસમાં વઘારો થાય છે. સ્ટ્રેસમાં વઘારો થવાના કારણે શરીરમાં અનેક બીમારી લઈને […]