Posted inHeath

ભોજન પછી અડઘી ચમચી ખાઈ લો પાચન ને લગતી સમસ્યાથી લઈ કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, બ્લડ પ્રેશર, સાંઘાના દુખાવા જેવી સમસ્યાને દૂર કરશે

આપણા શરીરની મંદ પડી ગયેલ પાચનશક્તિને મજબૂત બનાવી રાખવા માટે આપણે ભોજન પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે પાચનક્રિયાને તેજ કરે છે અને પાચનશકતીને મજબૂત બનાવે છે. આ માટે આપણે ભોજન પછી અડઘી ચમચી અળસીનું સેવન કરવાનું છે. જેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડનો ખુબ જ સારો સ્ત્રોત […]