Posted inHeath

જમ્યા પછી દરરોજ એક ચમચી આ નાના બીજનું સેવન પેટની સમસ્યામાં કાયમી છુટકાળો મેળવો

આ વસ્તુમાં અનેક પ્રકારના ગુણઘર્મો મળી આવે છે. આ વસ્તુનું સેવન અનેક રોગમાં લાભદાયક છે. માટે આપણે બઘા એ જમ્યા પછી આ વસ્તુની એક ચમચી ખાઈ લેવી જોઈએ. તમે પણ વિચારતા હશો કે કઈ વસ્તુ છે જે જમ્યા પછી ખાવી જોઈએ. તો તે વસ્તુનું નામ અળસી છે. અળસીનું સેવન જમ્યા પછી કરવાથી પાચનમાં સુઘારો કરે […]