આજે અમે તમને જણાવીશું કે મુખવાસમાં ખાવામાં આવતા નાગરવેલનાં પાન ના સ્વાસ્થ્ય ને થતા ફાયદા વિશે. દરેક વ્યક્તિએ આ પાનનું સેવન કર્યું જ હશે. નાગરવેલનાં પાન અનેક રીતે ઉપયોગી છે. નાગરવેલનાં પાન લગ્ન, પૂજા જેવા શુભ પ્રસંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આ નાગરવેલના પાનમાં વિટામિન-એ, કેલ્શિયમ, વિટામિન-બી, કેરોટીન, વિટામિન-સી જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે […]