Posted inHeath

સવારે નરણાકોઠે ઉઠીને આ વસ્તુના ચાર થી પાંચ પાન ખાઈ લો

આજે આ આર્ટિકલમાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઓષધી વિશે જણાવીશું. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ ઓષધી દરેકના ઘરમાં આસાનીથી જોવા મળી રહેતી હોય છે. આજે જે ઔષધિ વિશે વાત કરવાના છીએ તેનું વનસ્પતિનું નામ તુલસી છે. ત્રણ થી ચાર તુલસીના પાન દરરોજ સવારે નરણાકોઠે ચાવીને ખાવાથી ઘણા રોગ સામે રક્ષણ આપવામાં મદદ […]