આજના સમયમાં લોકોને વધારે તળેલું અને તીખું ખાવાની સૌથી વધુ આદત હોય છે, જે ઘણી વખત આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પણ કરી શકે છે. તે વાત મોટા ભાગે દરેક વ્યક્તિ જાણતા હોય છે તેમ છતાં પણ ઘણા લોકો આ આદત ને સુધારવામાં નાકામ રહે છે. વધારે તીખું મસાલે દાર અને તળેલું ખાવાથી છાતીમાં બળતરા જેવી […]