આપણા શરીરના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે દૂધ ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં પદ્ધતિમાં જણાવ્યા અનુસાર દૂઘ પીવાથી અનેક ફાયદાઓ થાય છે. કારણકે દૂધમાં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે. દૂધમાં મુખ્યત્વે આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-ડી, વિટામિન બી-12 ભરપૂર પ્રમાણમાં આવેલ છે. જે ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ આપે છે. પરંતુ જો દૂધમાં […]