Posted inHeath

તમે પણ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીના શિકાર છો તો હૂંફાળા પાણી સાથે આ પાવડરને લઈ લો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે

ડાયાબિટીસ એક ખતરનાક અને ખુબ જ ગંભીર બીમારી છે. જેની સમયસર ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. જો તમે તેનો ઈલાજ સમયસર ના કરવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ડાયબિટીસ દર્દીએ ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. જેથી સુગર નું લેવલ સંતુલન રહી શકે. આ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ખોરાક […]