સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવુ દરેકે વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આપણી વ્યસ્ત જીવન શૈલી, અનિયમિત ખાણી પીણી, બેઠાળુ જીવન હોવાના કારણે આપણે ખાઘેલ ખોરાક પચાવી શકતા નથી. અત્યારના સમયમાં મોટા ભાગના લોકો બહારનું ખાવાનું વઘારે પસંદ કરે છે. બહારના અમુક આહાર લેવાના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી. આ ઉપરાંત જમ્યાં પછી સતત […]