વર્ષો જૂની કહેવત છે, કે” ભૂખે પેટ ભજના ના કોઈ ” એનો મતલબ કે કોઈ પણ કામ ખાલી પેટ કરી શકાતું નથી. જો તમને ભૂખ લાગી હોય તો તમને કામ કરવામાં મન પણ ના લાગે અને તે કામ જલ્દી પૂરું પણ નથી થતું. જો વધારે સમય ભૂખ્યા રહેવાથી પેટમાં દુખાવો, એસિડિટી, લો બ્લડ પ્રેસર, ઉલ્ટી […]