આપણે હંમેશા સાંભળીએ છીએ કે પેટ ખાલી ન રહેવું જોઈએ અને કંઈક ને કંઈક ખાવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે, જેને તમારે ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારા શરીર પર આડ અસર થઈ શકે છે. આવા ખોરાક તમને અપચો અથવા એસિડ રિફ્લક્સ જેવી પાચન સમસ્યાઓ પણ […]
