Posted inHeath

દરરોજ રાતે 15-20 દાણા પલાળી સવારે ખાલી પેટ ખાલી લો માથાની ચોટીથી લઈ પગની પાની સુધી શરીરમાં કોઈ રોગ નહીં આવે

મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, મેથીના દાણા આયુર્વેદિક જડીબુટી થી ઓછું નથી. તે જૂનામાં જૂની બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે જે રસોઈ ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે, જે ઘણી ઔષધીય દવાઓ બનાવવા માટે પણ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય […]