શરીરને ટકાવી રાખવા માટે ખોરાક ખાવાની જરૂર પડે છે. આ શિવાય શરીને જુદા જુદા પોષક તત્વોની પણ જરૂર પડે છે. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના પોષકતત્વો મળી રહે તેવા ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ ખોરાક તમે કેવી રીતે ખાવ છો અને કેટલી વાર ખાવ છો તેનો આધાર તમારા સ્વાસ્થ્ય પર રહેલો છે. પરંતુ ઘણા […]