આપણા બાળકોને યોગ્ય પૌષ્ટિક આહાર આપીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા જોઈએ. પરંતુ આજના સમયમાં બાળકને સૌથી વધારે ચોકલેટ ભાવતી હોય છે પરિણામે બાળક પૌષ્ટિક આહાર ખાવાથી દૂર રહે છે, બાળકોને ચોકલેટથી બનાવેલ વસ્તુમાં ખાવાની સૌથી વધારે પસંદ કરતા હોય છે. કારણકે જયારે બાળક નાનું હોય અને રડે ત્યારે માતા પિતા બાળકને શાંત કરવા માટે […]