Posted inHeath

સાંઘાના દુખાવાને દૂર કરવા કરો આ એક વસ્તુનું સેવન જીવો ત્યાં સુઘી હાડકા નબળા નહીં થાય

દરેકના રસોઈ ઘરમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. ગોળ સ્વાસ્થ્યનો ખજાનો છે. ગોળના સેવનથી ચહેરાની નિખાર આવે છે. ચહેરા પરની કરચલી દૂર કરવામાં ઉપયોગી છે. 50-55 વર્ષ ની ઉંમરે પણ જવાન દેખાવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. બારેમાસ ગોળ મળી રહે છે. દેશી ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન, કાબોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, શર્કરા, વિટામિન-બી જેવા પોષક તત્વો ભરપૂર […]