વાતાવરણ અને ઋતુમાં ફેરફાર થવાના કારણે આપણે બીમાર પડી જઈએ છીએ. અત્યારે ચાલી રહેલ શિયાળાની ઋતુમાં મોટા ભાગે દરેક વ્યક્તિ વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ શકે છે. ઋતુમાં ફેરફાર થવાના કારણે શરદી અને ખાંસી જેવી બીમારીનું જોખમ પણ વઘી જાય છે. માટે ઋતુ બદલાતા આપણા સ્વાસ્થ્ય ને અનુકૂળ આવે તેવા આહારને દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ. ઠંડીની […]