અત્યારના સમયમાં ઘણા એવા લોકો પણ છે ખંજવાળની સમસ્યાથી પરેશાન છે. ખંજવાર આવવાંના ઘણા બધા કારણો હોઈ શકે છે. ચામડીના રોગને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને મટાડી શકાય છે. ચામડીમાં આવતી ખંજવાળ આપડી ચામડી સૂકી પડી ગઈ હોય તો પણ આવી શકે છે. આ ઉપરાંત કપડાં ઘોવામાં પાવડર કે સાબુ રહી જવો, શુષ્ક […]