Posted inHeath

શરીર પર આવતી ખુજલીની સમસ્યાથી છુટકાળો મેળવવાના ઘરેલુ આયુર્વેદિક ઉપચાર

અત્યારના સમયમાં ઘણા એવા લોકો પણ છે ખંજવાળની સમસ્યાથી પરેશાન છે. ખંજવાર આવવાંના ઘણા બધા કારણો હોઈ શકે છે. ચામડીના રોગને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને મટાડી શકાય છે. ચામડીમાં આવતી ખંજવાળ આપડી ચામડી સૂકી પડી ગઈ હોય તો પણ આવી શકે છે. આ ઉપરાંત કપડાં ઘોવામાં પાવડર કે સાબુ રહી જવો, શુષ્ક […]