અત્યારના આધુનિક યુગમાં જયારે વ્યક્તિની જીવન અને ખાણી પીનીમાં બદલાવ થવાથી ઘણા લોકો કબજિયાત જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે, તેવામાં કબજિયાતનો ખુબ જ ઝડપથી ઈલાજ કરવામાં ના આવે તો તે હેલ્થને લગતી ઘણી બીમારીઓ થઈ શકે છે. કબજિયાત ઘણા બઘા કારણો ને લીઘે થાય છે, જેમાં આપણી ઘણી બેદરકારી હોય છે. જયારે આપણે આહારમાં પૂરતું […]