હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, આ માટે હેલ્થ નિષ્ણાત પણ જણાવે છે કે ઉનાળામાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી આખા દિવસ દરમિયાન પીવું જ જોઈએ. જે ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચાવી રાખે છે. આ સાથે આપણે એવા કેટલાક ખોરાક ઉનાળામાં ખાવા જોઈએ જે ઉનાળામાં આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી […]