Posted inHeath

આ એક પાનનો ઉપયોગ તમારી આજુબાજુ નહીં આવે એક પણ મચ્છર

આપણા ઘરના દરેક વ્યક્તિને મચ્છર થી ફેલાતી બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીથી બચવા માટે આપણે કોઈલ્સ, લીકવીડ, ટીકડી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બઘી વસ્તુમાં મળી આવતા કેમિકલ મચ્છર દૂર કરવાની સાથે બાળકોના સ્વાસ્થ્ય ને પણ નુકસાન પહોંચાડે છે. બજારમાં મળતા લિકવિડમાં ડીએથલીન, મેલથોલીન, ફોલ્સીન જેવા ત્રણ ખતર નાક કેમિકલ મળી […]