જે રીતે જુના જમાનામાં મેડિકલ અને દવાખાનાનો અભાવ હતો ત્યારે બધા લોકો કોઈ પણ બીમારી હોય જે કોઈ ગંભીર સમસ્યા હોય ત્યારે દેશી દવાનો ઉપયોગ કરતા હતા. આજના સમયમાં મોટા ભાગની બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો વ્યાપ વધ્યો છે. આયુર્વેદમાં ભગવાને આપેલા જુદા જુદા ફળ, ફુલ અને વૃક્ષનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિષે જણાવવામાં […]