Posted inHeath

એક ડોલ પાણીમાં માત્ર એક ચમચી આ વસ્તુ નાખીને સ્નાન કરી લો સાંઘા અને શરીરના થતા તમામ દુખાવાને ચપટી વગાડતા જ દૂર કરશે

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે કોઈ પણ ભોજન હોય તો તેમાં મીઠાનો સૌથી મહત્વનો ભાગ હોય છે. જો તમે કોઈ પણ શાકભાજી નું શાક બનાવતા હોય કે પછી દાળ, ભાત, રોટલી કે પછી ભાખરી હોય તેમાં મીઠું નાખવામાં ના આવે તો તે ફિક્કું લાગેછે અને એનો કોઈ સ્વાદ આવતો નથી. જો તમે આ બધી […]