Posted inHeath

રોજે રાતે સુતા પહેલા આ તેલ કે ઘી ના બે થી ત્રણ ટીપા નાભીમાં નાખી માલિશ કરો 100 વધુ બીમારીઓ શરીર માંથી દૂર કરશે

રોજિંદી લાઈફ સ્ટાઈલમાં મોટાભાગના લોકો વ્યસ્ત હોય છે તેવામાં અનિયમિત ખાવાની કુટેવનાં કારણે ઘણા બધા રોગો શરીરમાં થતા હોય છે. આ બધા રોગોને દૂર કરવા માટે નાભીમાં આ તેલ અથવા ઘી ના ચારથી પાંચ ટીપા નાખી માલિશ કરો જેથી ઘણા રોગો દૂર થાય છે. ઘણા લોકો નાભીમાં તેલ કે ઘી નાખવાથી થતા ફાયદાઓ વિષે જાણતા […]