અત્યારના સમયમાં સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે તમારે રોજિંદા જીવનમાં આ આદતોનુ અમલ કરું ખુબ જ જરૂરી છે. જો તમે આ આદતોને અપનાવી લેશો તો તમારાથી અનેક રોગ દૂર રહેશે અને ક્યારેય બીમાર નહીં પડો. અત્યારના ચાલી રહેલ આધુનિક યુગમાં ઘણા લોકો બીમાર થઈ જતા હોય છે. જેવી કે, ડાયાબિટીસ, એસીડીટી, માથાનો દુખાવો, સાંઘાના દુખાવા, […]