Posted inHeath

ઘાઘર, ખંજવાળ, ખરજવું જેવા ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવા અપનાવો આ એક દેશી ઉપાય

આજના આધુનિક યુગમાં વાતવરણમાં થતો બદલાવ, પાણીમાં થતો બદલાવ, આહારમાં ફેરફાર થવાના કારણે સ્કિન ને લગતી સમસ્યા થવા લાગે છે. સ્કિનની તકલીફ થવાના કારણે અસરગસ્ત જગ્યા પર અસહ્ય ખંજવાળ આવતી હોય છે. સ્કિનની તકલીફમાં ખંજવાળ, ખરજવું, ઘાઘર જેવા ચામડીના રોગો થઈ શકે છે. ચામડીના રોગો ચેપ લાગવાથી શરીરના અન્ય ભાગમાં પણ થઈ શકે છે. ચામડીનો […]