હળદર એક આયુર્વેદિક ઔષઘી નો રાજા કહેવાય છે. તેમાં અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. માટે આપણા રોજિંદા ભોજનમાં લીલી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. લીલી હળદરમાં વિટામિન-એ, આયર્ન, વિટામિન-બી, પોટેશિયમ, વિટામિન-સી, ફાયબર અને ઝીંક ભરપૂર પ્રમાણમાં […]