આજના સમયમાં મોટાભાગની બીમારીઓ આપણી મેદસ્વીતા વધારે હોવાના કારણે થતી હોય છે. જે આપણી કેટલીક ખાવાની ખરાબ કુટેવ અને અનિયમિત આહાર લેવાના કારણે થતી જોવા મળતી હોય છે. જે આજના સમયમાં 25-35 વર્ષની ઉંમરે વધુ જોવા મળી રહી છે. આજના ટેક્નોલોજી યુગમાં આપણે બધા કામ ખુબ જ આસાનીથી પુરા કરી લઈએ છીએ જેના કારણે આપણું […]