હળદર એક ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનો ઉપયોગ વિવિધ રસોઈમાં બનાવતી વખતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હળદરનો ઉપયોગ વર્ષોથી અનેક બીમારીને દૂર કરવામાં આવે છે માટે હળદર આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શરદી ખાંસી જેવી વાયરલ બીમારી થાય છે ત્યારે હળદર નો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત પગ મચકોડ આવ્યો […]