Posted inHeath

અનિંદ્રાની સમસ્યા છે અને રાત્રે ખરાબ સપના આવે છે તો અપનાવી લો કેટલીક ટિપ્સ, ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નહીં પડે

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોમાં તણાવ અને ડિપ્રેશન હોવું સામાન્ય થઇ ગયું છે. આ સાથે જ તણાવના કારણે અનિદ્રાની સમસ્યામાં પણ વધારો થયો છે. આપણી આસપાસ ઘણા લોકો અનિદ્રાથી પીડાય છે. આખા દિવસના કામ પછી શરીર થાકી જાય છે અને લોકો થાકેલા હોવાથી પથારીમાં સુવા જાય છે, પરંતુ તેમને ઊંઘ નથી આવતી એવી ઘણા લોકોની સમસ્યા […]