Posted inHeath

યુરિક એસિડ વિષે સંપૂર્ણ માહિતી જાણો યુરિક એસિડના આ આયુર્વેદિક ઉપાયો

ખાવાની ખોટી આદતોના કારણે લોકોમાં યુરિક એસિડની સમસ્યા વધી રહી છે. યુરિક એસિડ વધવાથી શરીરમાં અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ થવાની શરૂ થાય છે, જેવી કે ઘૂંટણનો દુખાવો, સંધિવા વગેરે. આ અંગે આયુર્વેદ નિષ્ણાત કહે છે કે યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવા માટે તમારે પહેલા તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે […]