Posted inHeath

ભોજન પછી એક ચમચી આ મુખવાસ ખાઈ લો ગમે તેવો ખાધેલ ખોરાકને ઝડપથી પચાવશે

ભોજન કર્યા પછી ઘણા લોકો મુખવાસ માં વરિયાળી ખાઈ લેતા હોય છે, વરિયાળી નો ઉપયોગ ઘણી બધી વિવિધ વાનગીઓ માં નાખીને તેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે, મુખવાસમાં ખવાતી વરિયાળીમાં ઘણા બઘા ઔષધીય ગુણો મળી આવે છે. વરિયાળીને મુખવાસમાં ખાવાથી ખાધેલ ખોરાક પચવામાં આસાની રહે છે. આ માટે ઘણા લોકો ભોજન પછી વરિયાળી […]