આપણા શરીરના રક્ત સંચારના અનેક કારણો હોઈ શકે છે. જો શરીરમાં યોગ્ય રીતે રક્ત પ્રવાહ ન થતો હોય તો તેના ઘણા લક્ષણો જોવા મળી આવે છે. જેમકે ખાલડી ચડવી, પાચન સંબઘી સમસ્યા, હાથ પગ ઠંડા થવા. માટે ધન લોકો રક્ત પ્રવાહને વઘારવા માટે કેટલીક દવાઓ અને કસરત પણ કરે છે. જો તમે શરીરમાં રક્ત પરિવહન […]