આરોગ્ય નિષ્ણાત અનુસાર અનેક રોગો સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. કારણે જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો અનેક રોગ થવાની શક્યતા વઘી જાય છે. શિયાળાની ઠંડીની ઋતુમાં બીમાર થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે.ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે વિટામિનની ગોળીઓ ખાતા હોય છે. પરંતુ […]