આજના આ આર્ટિકલમાં તમને પાણીમાં બે વસ્તુ નાખીને પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. આ બે વસ્તુ પાણીમાં નાખીને પીવાથી લેવાથી કમરની ચરબી અને લટકતી ફાંદ બરફની જેમ ઓગળી જશે.

અહીંયા તમને પ્રયોગ જણાવીશું એ રીતે તમે પ્રયોગ કરશો તો ચોક્કસ તમારા પેટની ચરબી છે, કમરની ચરબી છે, કે બીજે ક્યાંય શરીર પર ચરબી છે તે બરફની જેમ ઓગળી જશે.

આ ઉપરાંત સાંધાના દુખાવા દૂર થશે, ખીલની સમસ્યા દૂર થશે, પાચનને લગતી સમસ્યાઓ દૂર થશે અને તમને યુવાન બનાવી અને સ્ટ્રોંગ બનાવશે, વજન ઘટાડશે અને ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક પણ પહોંચાડશે.

સૌથી પેહલા તમારે 4 થી 5 ચાર મરીના દાણા લેવાના છે. હવે જાણીએ મરીના આપણી હેલ્થ માટે શું ફાયદાકારક છે. તમને જણાવીએ કે મરીની અંદર પેપરિન નામનું તત્ત્વ રહેલું હોય છે જે આપણને પોષણ પચવાની પ્રક્રિયાને ફાસ્ટ કરી દે છે અને પેટમાં પાચક રસ ને વધારે મજબૂત બનાવે છે.

મરીની અંદર એન્ટીઓક્સીડન્ટ નામનું તત્વ હોય છે જે તમારી ભૂખને કંટ્રોલ કરવાનું કામ કરે છે જેના કારણે થોડા જ સમયમાં તમારો વજન આપોઆપ ઘટવા લાગે છે અને વધારે પડતી ભૂખ લાગવાથી તમે છુટકારો મેળવી શકો છો.

મરી માં એક તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને ક્યારેય થવા દેતું નથ સાથે-સાથે હાડકાના દુખાવા, સાંધાના દુખાવા, સોજો, કમરનો દુખાવો, એડીનો દુખાવો હોય, આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. આ ઉપરાંત મરી ક્યારેય તમને વૃદ્ધાવસ્થા નહીં આવવા દે.

હવે આપણે આ ચાર મરીના દાણાનું સેવન કેવી રીતે કરવાનું છે તે વિષે જાણીએ. એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેની અંદર 4 થી 5 મરીના દાણા નાખવાના છે. હવે આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે એ છે 2 નંગ ઈલાયચી.

ઈલાયચીની અંદર પોટેશિયમ, પ્રોટીન, વિટામિન સી,બી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણમાં હાજર હોય છે આવે છે જે શરીરમાં લોહીને જાડુ થતા અટકાવે છે.

હવે જાણીએ આ ડ્રિન્ક કેવી રીતે બનાવવું: એક ગ્લાસ પાણીમાં મરીના દાણા અને ઈલાયચીના દાણા નાખી પાણીને 5 થી 6 મિનીટ સુધી ઉકાળવાનું છે. ત્યારબાદ આ ડ્રિન્ક ને ગાળી લેવાનું છે અને જે મરીના દાણા અને ઈલાયચીના દાણા વધે તેને ચાવી ચાવીને ખાઈ જવાના છે અને આ ડ્રિન્ક પી જવાનું છે.

જો તમને જીરાનું કે લીંબુનું ડ્રિન્ક નથી ભાવતું તો તમે વજન ઘટાડવા માટે આ ડ્રિન્ક નો ઉપયોગ કરી શકો છો. આ ડ્રિન્ક આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને ભેગું થતું અટકાવે છે, એસિડિટીની સમસ્યા, ગેસની સમસ્યા, પેટની સમસ્યા જેવી બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો અપાવે છે.

તમે જયારે જમીને ઉભા થાઓ છો તેના 15 થી 20 મિનિટ પછી આ ડ્રિન્ક સેવન કરો છો તો તમને જરૃર ફાયદો જોવા મળશે. આ ઉપરાંત તમે આ ડ્રિન્ક ને બનાવીને ગમે ત્યારે દિવસમાં પી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *