આજના આધુનિક સમયમાં મોટા ભાગે લોકો પેટની ચરબી, કમરની ચરબી થી ખુબ જ પરેશાન રહેતા હોય છે. ચરબીને ઘટાડવા માટે લોકો જીમમાં કસરત કરવા પણ જતા હોય છે. ઘણા લોકો ડાયટિંગ કરતા હોય, ઘણા લોકો દિવસમાં એક જ વખત ખાવાનું ખાતા હોય છે.
ઘણા લોકો આટલા બઘા પ્રયત્નો કરવા છતાં પણ પેટની ચરબી અને વજન ને ઘટાડવા માં નિરાશા મેળવે છે. પરંતુ આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જણાવીશું જેના સેવન કરવાથી તમારે ખુબ જ ઝડપથી ચરબી અને વજન ઘટાડી શકશો.
હાલના સમય પ્રમાણે 100 વ્યક્તિ માં થી 70 લોકો ચરબી અને વધારે વજન થી પરેશાન થઈ જતા હોય છે. અટીરાના સમયમાં વજન વધારે હોય તેવા વ્યક્તિઓની સંખ્યામાં ખુબ જ વઘારો થઈ રહ્યો છે.
પેટની ચરબી વધવાના કારણે આપણા શરીરમાં મોટાભાગના રોગો થતા હોય છે. કારણકે જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઘો હોય અને તે ખોરાક ના પચવાના કારણે તે વઘેલ ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે. જયારે ચરબી અને વજન વધારે હોય ત્યારે બ્લડપ્રેશર, ડાયબિટીસ, હૃદયની બીમારી જેવી અનેક બીમારીના શિકાર બનાવી શકે છે.
પરંતુ આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જણાવવા જય રહ્યાં છીએ જેને પીવાથી બરફના જેમ ચરબી ને ઓગળશે સીને પેટને પણ સાફ રળશે અને વજન પણ ઘટાડી દેશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી તમારે ડાયટિંગ, ઉપવાસ, કસરત કરવાની પણ જરૂર નહીં પડે. તમે ભરપેટ ખાઈ ને પણ વજન અને ચરબીને ઘટાડી શકો છો.
અમે તમને ડ્રિન્ક બનાવાની રીત અને તેને કેવી રીત અને ક્યાં સમયે પીવું જોઈએ તેના વિશે જણાવીશું. ડ્રિન્ક બનાવવા માટેની જરૂરી સામગ્રી: એક ગ્લાસ પાણી, ચાર લીંબુની છાલ, એક ચમચી વરિયાળી, બે ચપટી મીઠું, એક ચમચી હળદર, 4 લવિંગ અને એક ટુકડો તજ.
ડ્રિન્ક બનાવવાની રીતે: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી ઉમેરીને ગેસ પર મુકો, ત્યાર પછી લીંબુની છાલ, ઈલાયચી, અને હળદર મિક્સ કરો, ત્યાર પછી તજ, વરિયાળી, અને મીઠું મિક્સ કરીને 5 મિનિટ સુઘી ઉકાળો.
ત્યાર પછી ગેસને બંઘ કરીને થોડું ઠંડુ થવા દો. ત્યાર પછી તેને ગાળીને પીવા જેટલું ગરમ હોય ત્યારે પી જવું. હવે આ ડ્રિન્કનું સેવન રાત્રીના સમયે જયના 90 મિનિટ પછી કરવાનું રહેશે. આ ડ્રિન્ક સેવન સાત દિવસ કરવાથી તમને ખુબ જ ફરક જોવા મળશે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટની ચરબી, કમરની ચરબીને ઓગાળીને વજન ને ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી ખાઘેલ ખોરાકને પચાવી પેટને સાફ રાખવામાં મદદ કરેશે. જેથી પેટમાં ચરબીનું થર જામે નહીં અને વજન કંટ્રોલમાં રહે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો થશે અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો કરશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી તમને ચોક્કસ ફાયદો જોવા મળશે અને વધારે પૈસાનો ખર્ચ કર્યા વગર જ તમે સરળતાથી વજન ઘટાડી શકશો.