આજના સમયમાં માથાનો દુખાવો અને સાંઘાના દુખાવા સામાન્ય રીતે વધુ જોવા મળી રહ્યા છે. માથાના દુખાવાને ખુબ જ ઝડપથી દૂર કરવા માટે બજારમાં મળતી દવાઓ લેતા હોય છે. પરંતુ તેનું સેવન વારે વારે કરવાથી મગજ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. વિપરીત અસર થવાના કારણે શરીરને ઘણી રીતે નુકસાન પણ થઈ […]
ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ દિવસભર બ્લડ શુગર રહેશે કંટ્રોલ
ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી અને તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે શું ખાવું જોઈએ. શુગરના દર્દીઓ માટે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. તે દેખીતી રીતે દિવસનું પ્રથમ ભોજન છે, તેથી તમે નાસ્તામાં શું ખાઓ છો તે નક્કી કરે છે કે […]
નાની ઉંમરમાં ચહેરા પર દેખાતી કરચલીઓ અને લટકતી ત્વચાની સમસ્યા થઇ જશે દૂર માત્ર 10 રૂપિયાનો ફેસ માસ્ક લગાવો
ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ પડવી સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક નાની ઉંમરે પણ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેનું કારણ વધતું પ્રદૂષણ, ખોરાક, ધૂળ અને માટી જેવી બાબતોનો સમાવેશ થાય છે. કરચલીઓની સમસ્યાને કારણે ઘણા લોકો ચહેરા પર અલગ-અલગ કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સથી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થવાનું જોખમ […]
દરરોજ ભોજન પછી ભૂલ્યા વગર ખાઈ લો આ વસ્તુની એક ચમચી મોં માંથી આવતી ગમે તેવી ખરાબ વાસ દૂર થઈ જશે
મોટાભાગે સ્ત્રીઓ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરતી હોય છે. જેથી રસોઈનો સ્વાદ અનેક ગણો વઘી જાય છે. પરંતુ ઘણા લોકોને ડુંગળી અને લસણ નું સેવન કર્યા પછી લાંબા સમય સુઘી મોમાં દુર્ગઘ(સ્મેલ) રહેતી હોય છે. બોલતી વખતે પણ શ્વાસ માંથી દુર્ગઘ આવતી હોય છે. ઘણા લોકોને મોમાં આવતી દુર્ગઘથી પરેશાન થતા હોય છે. માટે […]
શરીરમાં આ લક્ષણો દેખાય તો વિટામિન B12 ની કમી હોઈ શકે છે વિટામિન B12 ની ઉણપને દૂર કરવા આજથી આ વસ્તુઓ ખાવાની શરુ કરો
આપણા શરીરમાં જુદા જુદા વિટામિન્સ, મિનરલ્સ, અને પોષકતત્વો પૂરતા પ્રમાણમાં હોવા ખુબજ જરૂરી છે. કોઈ પણ એક વસ્તુની ઉણપ શરીરમાં નાની મોટી સમસ્યા ઉભી કરી શકે છે. આજે આપણે વિટામિન B-12 વિશે વાત કરીશું. વિટામિન B ના 8 પ્રકાર છે, જેમાં B1, B2, B3, B5, B6, B7, B9 અને B12નો સમાવેશ થાય છે. વિટામિન B-12 […]
આંખોની નજીક કરચલીઓ દેખાવા લાગી હોય તો આ તેલની મદદથી છુટકારો મેળવો
આંખોની નીચેની ત્વચા ખૂબ જ પાતળી અને સંવેદનશીલ હોય છે. વધતી ઉંમર, તણાવ, ઓછી ઊંઘ વગેરેના કારણે ઘણા લોકોમાં આંખોની નજીક કરચલીઓ દેખાવા લાગે છે. આંખોની નજીકની ત્વચા પર ખૂબ જ ઝડપથી અસર થાય છે. આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આજે, આ લેખમાં, અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવીશું, જેના દ્વારા […]
રેઝરને બદલે આ 3 ‘હોમમેડ હેર રિમૂવલ’થી દૂર કરો ચહેરાના અનિચ્છનીય વાળ કોઈ દિવસ પાર્લરમાં જવાની જરૂર નહીં પડે
હંમેશા પુરુષો કરતા મહિલાઓ પોતાની સુંદરતા પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. તે પોતાને માથાથી પગ સુધી સુંદર રાખવા માંગે છે. ચહેરા વિશે વાત કરીએ તો, સ્ત્રીઓ ઘણીવાર મેકઅપની મદદથી નાના ડાઘને ઢાંકી દે છે. પરંતુ ચહેરાના અનિચ્છનીય વાળ કેવી રીતે છુપાવવા તે એક પડકારજનક કાર્ય છે. જેઓ મેક-અપથી છુપાવી શકતા નથી. હવે આવી સ્થિતિમાં […]
રાત્રે સુતા પહેલા 7 થી 10 આ દાણાંને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાઈ પાણી પી જાઓ માથાની ચોટીથી લઈને પગની પાની સુધીના રોગો થશે દૂર
કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભારતીય ઘરોમાં, કિસમિસનો ઉપયોગ ખીર, હલવો, લાડુ વગેરે બનાવવા માટે થાય છે. આ સિવાય ઘણા લોકો સવારે ઉઠીને સીધા ખાલી પેટ કિસમિસ ખાય છે. પરંતુ ઘણીવાર એવી સલાહ આપવામાં આવે છે કે કિસમિસ હંમેશા પલાળીને ખાવી જોઈએ. જો કે, તમે સવારે કિસમિસ પલાળી શકો છો અને સાંજે પણ ખાઈ […]
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે. આપણું શરીર આ વિટામિન નથી બનાવતું અને તે જરૂરી છે કે આપણે એવા ખોરાક ખાઈએ જેમાં વિટામિન B12 ભરપૂર હોય. જો શરીરમાં તેની ઉણપ હોય તો ઘણી બીમારીઓની ચપેટમાં આવી શકીએ છીએ. જ્યારે વિટામીનની ઉણપ હોય છે, ત્યારે આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને […]
જો તમે પણ હાઈ બ્લડપ્રેશર ના શિકાર હોય તો ભોજન પછી આ વસ્તુની એક ચમચી ખાઈ લો, બ્લડપ્રેશર 120/80 ની વચ્ચે રહેશે
આમ તો સામાન્ય રીતે વ્યક્તિનું બ્લડપ્રેશર 120/80 જ હોવું જોઈએ. જો શરીરમાં બ્લડપ્રેશર 120/80 વધી જાય તો તેને હાઈપરટેંશન અથવા તો હાઈ બ્લડપ્રેશર બઘી થઈ ગયું હોય તેવું માનવામાં આવે છે. આવી પરિસ્થતિમાં વ્યક્તિએ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવા માટે દવા વગર જ ઘણા બધા પ્રયોગો કરી શકાય છે. આજના સમયમાં મોટાભાગના ઘણા લોકો હાઈ બ્લડપ્રેશર […]
