આપણું શરીર સ્વસ્થ રહે તે જરૂરી છે. વાતાવરણમાં થતા બદલાવ, વાયુ પ્રદૂષણ અને આપણી અનિયમિત ખાણી પીણીના કારણે બીમાર પડી જતા હોઈએ છીએ. પરંતુ જો આપણે આપણા આહારમાં પૂરતું ઘ્યાન આપીએ તો આપણા શરીરમાં રોગો થવાનું જોખમ ઘટી જાય છે. જો આપણા શરીરમાં લોહી જાડું હોય અને ગંઠાઈ જતું હોય તો તેના થી આપણા શરીરની […]
શરીર પર આવતી ખુજલીની સમસ્યાથી છુટકાળો મેળવવાના ઘરેલુ આયુર્વેદિક ઉપચાર
અત્યારના સમયમાં ઘણા એવા લોકો પણ છે ખંજવાળની સમસ્યાથી પરેશાન છે. ખંજવાર આવવાંના ઘણા બધા કારણો હોઈ શકે છે. ચામડીના રોગને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને મટાડી શકાય છે. ચામડીમાં આવતી ખંજવાળ આપડી ચામડી સૂકી પડી ગઈ હોય તો પણ આવી શકે છે. આ ઉપરાંત કપડાં ઘોવામાં પાવડર કે સાબુ રહી જવો, શુષ્ક […]
આ વસ્તુને શેકેને તેની 3 કળી ખાઈ લો, હ્રદયની બીમારીથી લઈને કેન્સર જેવી બીમારીઓમાં ખુબજ ફાયદાકારક છે અસ્થમા દાંતનો દુખાવો ગાંઠિયો વા વજન ઘટાડવા મોઢાની દુર્ગંધ
આજે તમને એક એવી વસ્તુ જણાવીશું જે દરેકના ઘરે સરળતાથી મળી આવે છે અને દરેક લોકો તેનો ઉપયોગ ભોજનમાં ક્યાંકને ક્યાંક કરે છે. આ વસ્તુ ટેસ્ટી હોવાની સાથે સાથે અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે એટલા માટે તેનો ઉપયોગ શરીમાં થતા રોગોને મટાડવા માટે કરવામાં આવે છે. આ વસ્તુ એટલે કે લસણ. લસણ જેનો ઉપયોગ […]
ચરબીને બરફના જેમ ઓગાળીને વજન ઘટાડવું હોય તો સવારે ખાલી પેટ પી જાઓ આ એક આયુર્વેદિક ડ્રિન્ક
અત્યારના સમયમા દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. તેવા કામનું ટેન્સન, વધારે પડતો તણાવ વધુ જોવા મળતો હોય છે. જેના કારણે આપણે જમવાનો સમય અને અનિયમિત આહાર લેવાના કારણે ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તે માંથી એક સમસ્યા એટલે કે વઘારે પડતું વજન. વજન માં વઘારો થવાની સાથે જીવનમાં ઘણી […]
કાળામરીનું મધ સાથે સેવન ઘણા રોગો માટે છે રામબાણ ઉપાય, ડાયાબિટીસ, કફ, શરદી, ઉધરસ, હૃદયરોગ, યાદશક્તિ, સોજો
કાળા મરી જે દરેકના રસોડામાં મળી આવતો મસાલો છે. દરેક લોકો રસોડામાં રહેલા કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ માટે મસાલા તરીકે કરે છે. કાળા મરી સ્વાદમાં તીખા અને નાના નાના લીંડી આકારના હોય છે. કોરોનાની મહામારીમાં કાળા મરીનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ થયો હતો. કાળા મરી સ્વાદ વધારવાની સાથે સાથે શરીર માટે પણ […]
વાળને ખરતા અટકાવવા માટે અપનાવી લ્યો આ એક વર્ષો જૂની ટ્રીક 100% અસરકારક નેચરલ થેરાપી
પહેલા જમાના કરતા અત્યારના જમાનામાં વધારે પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ ટેક્નોલાજી વધતી જાય છે તેમ તેમ દરેક વ્યક્તિની જરૂરિયાત પણ વઘતી જાય છે. જેથી પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં બીમારીઓ પણ ખુબ જ વઘી રહી છે. તમે પણ સાંભર્યું હશે કે પહેલાના જમાનામાં લોકો શુદ્ધ ખોરાક અને પાણી પણ બોરનું પીતા […]
કામ કરીને થાકી ગયા હોવ કે બહાર થી થાકીને આવ્યા હોવ ત્યારે નાનકડો આ એક ટુકડો ખાઈ લો
જયારે પણ કામ વધુ હોય ત્યારે થાક લાગે છે. જયારે પણ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય ત્યારે થાક લાગે છે. થાક લાગે એટલે શરીરને આરામ આપવો પડે છે પરંતુ ઘણા લોકોને થાક ઉતારવા માટે લાંબા સમય સુધી આરામ કરવો પડે છે. ઘણા લોકોના પગ થાકને કારણે ભારે ભારે લાગે છે. આજે તમે એક એવું વસ્તુ […]
કેન્સર, ડાયાબિટીસ, સંધિવા જેવી ભયંકર બીમારીથી છુટકાળો મેળવવા પી જાઓ આ એક આયુર્વેદિક ડ્રિન્ક
હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. હળદર એક દવાનું કામ કરે છે. માટે તેને ઔષઘીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે. હળદર આપણા શરીર માટે ગુણકારી માનવામાં આવે છે. વર્ષોથી હળદરનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવ્યો છે. જેથી તેનો ઉપયોગ કરીને […]
દરરોજ રાત્રે સુવાના એક કલાક પહેલા એક ગ્લાસ દૂધ માં આ એક વસ્તુના ત્રણ ટુકડાને છીણી મિક્સ કરીને પી જાઓ
બદામ અને દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. દૂઘને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. અત્યારના સમયમાં દરેક લોકો પોતાના આરોગ્ય માટે ખુબ જ સતર્ક થવા લાગ્યા છે. પરંતુ ઘણા લોકોની વ્યસ્ત જીવન શૈલીના કારણે વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતા નથી. જેના કારણે તેમને ઘણી પરેશાનીનો કરવો પડતો હોય છે. […]
65 વર્ષ ની ઉંમરે પણ 30 વર્ષ જેટલા યુવાન દેખાવા આ વસ્તુઓનું સેવન અત્યારથી જ ચાલુ કરી લો
આજના આધુનિક સમય દરેક વ્યક્તિ બદલાઈ રહ્યો છે. તેવામાં ઘણા લોકો તો એવા પણ હશે કે જે ઘરનો આહાર છોડીને બહારનું ખાવાના શોખીન હોય છે. આપણી રોજીંદા જીવન શૈલીમાં એવી કેટલીક ખરાબ આદતો ના કારણે આપણે સમયથી પહેલા વૃદ્ધત્વ દેખાવનું શરુ થઈ જાય છે. અત્યારે ઘણા લોકોની ઉંમર 40- 45 વર્ષ થવા આવે ત્યારે તેમના […]
