દરેક લોકોના રસોડામાં તજ મળી જ રહેશે. તજનો ઉપયોગ મોટાભાગે દાળ-શાક ના વઘાર માટે કરીએ છીએ તમને જાણીને નવાઈ લાગશે કે તજનો નો ઉપયોગ આયુર્વેદીક દવાઓ બનાવવા માટે પણ થાય છે. તજ સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે એટલા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જે લોકોનું વજન વધુ છે તે લોકો […]
માત્ર પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ લાવવા માટે આ નિયમોનું પાલન કરો
અત્યારના સમય માં ઘણા લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકો પથારીમાં સુઈ જાય તો પણ અડધો કલાક કે કલાક થઈ જાય તેમ છતાં પણ તે વ્યક્તિ આમ તેમ પડખું ફેરવતા રહેતા હોય છે. તેમ છતાં પણ તેમને ઊંઘ આવતી નથી. જો તમારે ખુબ જ સારી અને ઝડપથી ઊંઘ લેવી હોય તો […]
દરરોજ સવારે ઉઠીને પીંજાઓ એક ગ્લાસ આ જ્યૂસ જાણો તેના અદભુત ફાયદા
આજના સમયમાં વાતવરણમાં ક્યારે પલટો આવી જાય તે કોઈ ને ખબર હોતી નથી. એવામાં ઘણા લોકો બીમાર થઈ જતા હોય છે. અત્યારના સમયમાં ઘણા એવા રોગો છે જે વ્યક્તિની પરેશાનીમાં વઘારો કરે છે. માટે રોગો સામે રક્ષણ મેળવવા માટે જ્યૂસનું સેવન કરવું જોઈએ. શરીરમાં રહેલ અનેક રોગને દૂર કરવા માટે આજે અમે તમે એક એવા […]
શિયાળામાં આ ચમત્કારી રસને પીવાથી અપચો, કબજિયાત, ખીલ અને ખરતા વાળ ની સમસ્યાને કરશે જડમૂળથી દૂર
શિયાળામાં લીલી ભાજીઓ બજારમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળા શિવાય બાકીની બે ઋતુમાં લીલી શાકભાજી ઓછી જોવા મળે છે. શિયાળામાં લીલી શાકભાજી સાથે બજારમાં આમળા પણ જોવા મળે છે. આમળા સ્વાદમાં જરૂર ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. આમળાથી વિટામિન C અને ઘણા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે […]
રોગપ્રતિકારક શક્તિને નબળી ના પડવા દેવી હોય તો કરી લો આ વસ્તુનું સેવન
અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શકતી મજબૂત હોવી મહત્વ પૂર્ણ છે. કારણકે જો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી સારી હોય તો આપણાથી અનેક રોગ દૂર રહે છે. જેના કારણે આપણે બીમાર પડતા નથી. ઘણા લોકો પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે ઘણી કસરત, યોગા અને યોગ્ય પૌષ્ટિક આહાર પર ખુબ જ ઘ્યાન […]
ફક્ત 5 મિનિટમાં બંધ નાક, છીંક-કફ શરદી અને ઉધરસથી મેળવો છુટકારો
કોઈપણ ઋતુ હોય શરદી, ખાંસી અને ઉધરસ થવી એ સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ જયારે વરાવરણમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને તમે ઉધરસ, ખાંસી અને શરદીની સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ સાથે વાતાવરણ બદલાય છે તેમ તેમ અર્પણ શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. જે […]
ફેફસામાં જામેલ કફને તોડવા અને કબજીયાતને દૂર કરવા જાણો આ ઔષઘીના ફાયદા
આપણા સ્વાસ્થ્ય માટે ઈલાયચી ખુબ જ લાભદાયક છે. તેનો ઉપયોગ રસોઈમાં અનેક રીતે કરવામાં આવે છે. ઈલાયચીનો ઉપયોગ આહારમાં અને ચા નો સ્વાદ વઘારવા માટે થાય છે. તેમાં આયર્ન, વિટામિન-બી, કેલ્શિયમ, વિટામિન-સી જેવા વિટામિન મળી આવે છે. નાના દેખાતા આ ઈલાયચીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. ઈલાયચીનો ઉપયોગ કરીને અનેક રોગમાં […]
થોડા જ દિવસમાં ચહેરા પરના ખીલ, કરચલી અને કાળાશને દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય
આજના સમયમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ચાહત હોય છે. મોટા ભાગે દરેક મહિલાઓ અને છોકરીઓ ચહેરાને સુંદર અને સુશીલ બનાવવા માટે બજારમાં મળતા અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગે આ બધી બ્યુટી પ્રોડક્ટમાં ઘણો બઘો ખર્ચો થતો હોય છે. એવામાં ઘણા લોકો આ બ્યુટી પ્રોડક્ટ ઉપયોગ કરવાનું પણ બંધ કરી દેતા હોય છે. […]
કમરની ગાદી ખસવાથી થતાં અસહ્ય દુખાવાથી માત્ર થોડા જ દિવસમાં મેળવો છુટકારો
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક વ્યક્તિ ને પોતાના સ્વાસ્થ્ય ને લગતી કોઈ ને કોઈ તકલીફ હોય છે. આજકાલ દરેક નાની મોટી બીમારીઓ થી પરેશાન હોય છે. આજના સમયમાં વ્યક્તિને કમર અને મણકા ની ગાદી ખસી જવાની તકલીફમાં ખૂબ જ વધારો થયો છે. આજના સમયમાં લોકોમાં સાંધાના ને લગતી તકલીફો, સંધિવા, ઘૂંટણનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાં […]
વાળને કાળા ભમ્મર કરવા અને વાળને ખરતા અટકાવા માટેના ઘરેલુ ઉપાય
દરેક મહિલાઓને સૌથી વઘારે એક જ સમસ્યા હોય છે. તે સમસ્યા વાળની જ હોય છે. અત્યારના સમસ્યા દરેક વ્યક્તિ વાળની સમસ્યા થી જજુમી રહ્યું છે. જો વાળ સુંદર અને કાળા ના હોય તો તેની સીઘી અસર આપણા દેખાવ પર પડે છે. માટે વાળને કાળા અને મજબૂત બનાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરવો જોઈએ. […]
