અત્યારે હાલમાં દરેક જગ્યાએ તહેવારની શરૂઆત થઈ ગઈ છે. હવે દરેક લોકો નો ખુબ જ પાવન તહેવાર આવી રહ્યો છે જેમકે દિવાળી. દરેક લોકો દિવાળી ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ દિવાળી સમયે વાતાવરણ બદલાતું હોય છે. શિયાળાની શરૂઆત દિવાળી થી થતી હોય છે. વાતાવરણમાં ફેરફાર થવાના કારણે શરદી, ખાંસી, તાવ જેવી […]
શુ તમને પણ આ ખરાબ આદત છે તો આજથી જ તમારી આદતોને બદલી દેજો
આજે અમે તમને આ આર્ટિકલમાં તમારી એવી આદતો વિશે વાત કરીશું જેના કારણે તમારું પેટ બહાર રહે છે. જમ્યા પછી પણ જો વધારે સમય સુધી પેટ ફુલેલું રહેતું હોય તો તેના માટે તમારી અમુક ખરાબ આદત ના ખુબ જ જવાબદાર હોય શકે છે. જો જમ્યા પછી પણ પેટ બહાર દેખાતું હોય તો તે કુદરતી હોય […]
આ વસ્તુની પાંખડી ઉપયોગ કરીને બનાવી લો હેર પેક, હેર માસ્ક, હેર તેલ. વાળ એકદમ સુંદર અને હેલ્ધી થઈ જશે
જો તમારે પણ વાળની સુંદરતા વઘારવી હોય તો તમે પણ ગુલાબના ફૂલની પાંખડી ઉપયોગ કરવો જોઈએ. તો આજે આ આર્ટિકલમાં વાળ સુંદર દેખાડવા ગુલાબના પાંખડીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું. ગુલાબ ના પાંખડીનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. રંગોળી બંનાવવા માટે કે પછી ચહેરાને સુંદર દેખાડવા માટે ગુલાબના પાંખડીનો ઉપયોગ કરી શકાય […]
શરીર અને મનને સ્વસ્થ રાખવા કયા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો જાણો વધુ માહિતી
દરેક લોકો સ્વસ્થ રહેવા માટે અનેક પ્રકારના ખોરાક ખાય છે. પરંતુ જો તમે તમારા આહારમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરશો તો તમારું શરીર અને મનને બંને સ્વસ્થ રહેશે. ઘણા એવા ખોરાક છે જે ખાસો તો તમે શરીને સ્વસ્થ રાખી શકશો. પૌષ્ટિક આહાર ખાવો આપણા માટે ખુબ જ જરૂરી છે. ઘણા લોકો તેના વિષે જાણતા નથી. આજે […]
જીવનભર સ્વસ્થ રહેવા આ નિયમો નું પાલન કરો
શું તમે પણ સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો. તો આજે અમે તમને આ લેખમાં એવા કેટલાક નિયમો જણાવીશું. આ નિયમો જો તમે પણ અપનાવી લેશો તો તમે પણ જીવનભર સ્વસ્થ અને નિરોગી રહી શકશો. જો તમે બહાર જાઓ તે પહેલા દરરોજ નાકમાં ઘી, કે કોપરેલનું તેલ આંગળીથી નસકોરામાં લગાવી દેવું. કારણકે બહારનું પ્રદુષણ, રજકણો, […]
ખાઈ લો આ એક ફળ અને તેનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વઘારવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે
દરેક લોકો પોતાના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગે છે. તેના માટે દરેક લોકોએ યોગ્ય પ્રમાણમાં ફળો ખાવા જોઈએ. તે ઉપરાંત લીલા શાકભાજીનું પણ સેવન કરવું એટલું જ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર એવુ જાણવા મળ્યું છે કે કુદરતી અને દવા વગરના ફળો ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફળમાં મુખ્યત્વે નારંગીનો […]
દરેક વ્યક્તિએ દરરોજ સવારે ઉઠીને આ 8 કામ કરી લેવા જોઈએ
આપણે જીવનમાં એટલા બઘા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે દિનચર્યા તરફ વધારે ઘ્યાન આપવાનું પણ ભૂલી જઈએ છીએ. કોઈ વ્યક્તિ બહારના કામમાં વ્યસ્ત હોય, ઓફિસના કામનું પ્રેશર, ઘરની ચિંતા હોય જેવી અનેક સમસ્યાના કારણે વ્યક્તિ ઘણી બીમારીનો શિકાર પણ થઈ શકે છે. આપણે બધા સવારે ઉઠીને શું કરવું તેના વિશે વિચારે છે. સવારે ઉઠીને […]
ઘાઘર, ખંજવાળ, ખસ જેવા ચામડીના રોગના આયુર્વેદિક ઉપાય
મોટાભાગે ઘણા વ્યક્તિને વઘારે પરસેવો થતો હોય છે, વ્યવસ્થિત સ્નાન ના કરતા હોય, અથવા ચામડીના રોગના દર્દીના કપડાં, તે દર્દીની પથારીમાં ઊંઘવાથી, રૂમાલ, તેમનો સાબૂ નો ઉપયોગ કરવાથી ચામડીનો રોગ થાય છે. જેમાં મુખ્યત્વે ઘાઘર, ખસ, ખંજવાળ, ખુજલી, ખરજવું જેવી સમસ્યા મુખ્ય છે. આ રોગની સારવાર ના કરવામાં આવે તો તે ખુબ મોટું રૂપ લઈ […]
ઘણા પ્રયત્નો કરવા છતાં વજન ઓછું ના થતું હોય તો અપનાવી લો આ ટિપ્સ ચરબીને બરફના જેમ ઓગાળી દેશે
ઘણા લોકોને વજન વઘવાના કારણે અનેક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે ઘણા લોકોને સ્ટાઈલિશ કપડા પહેરવાનો શોક હોટ છે. વઘારે હોવાના કારણે તે પહેરી નથી શકતા. જેથી તે અનકનફોર્ટેબલ મહેસુસ કરે છે. આજે અમે તમારા માટે એવી સરસ ટિપ્સ લઈને આવ્યા છીએ જે ઉપાય તમે કરશો તો ફટાફટ વજન ઉતરવા લાગશે. તો […]
માત્ર 10-15 દિવસ આ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થશે
આ નાનું દેખાતું બીટનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. બીટમાં મુખ્યત્વે આયર્ન, સોડિયમ,વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન-બી6, વિટામિન-બી12, ફોસ્ફરસ જેવા પોષક તત્વો આવેલ છે. બીટમાં આયર્ન નું પ્રમાણ પુષ્કર પ્રમાણમાં હોવાથી શરીરમાં લોહી ઝડપથી વઘે છે. તમે બીટનું સેવન જ્યુસ, હલવો, કે સલાડના રૂપમાં સેવન કરી શકો છો. બીટનું […]
