Posted inHeath

કાનમાં ભરાઈ ગયેલ જીદી મેલને નીકાળવા અણીદાર વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ આ વસ્તુના બે ટીપા નાખો ગમે તેવો મેલ બહાર નીકળી જશે

ઘણા લોકોના કાનમાં મેલ ભરાઈ જવાના કારણે અનેક પ્રકારના અણીદાર વસ્તુની મદદથી કાનનો મેલ નીકળતા હોય છે, પરંતુ અણીદાર વસ્તુનો ઉપયોગ મેલ નીકાળવામાં કરવાથી તે વસ્તુ કાનના પડદાને અડી જાય તો કાનના પડદાને નુકસાન થઈ શકે છે. આ માટે કાનમાંથી મેલ નીકાળવા માટે આપણે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. આ માટે આજે અમે તમને કાનમાં ભરાઈ […]