આજના યુગમાં જમવાનું બરાબર ના હોવાના કારણે અથવા અન્ય કોઈ કારણો સર ચામડીના રોગો થવાનું પ્રમાણ વધી ગયું છે. જેમ ખુબ જ ઝટીલ અને ખુબ જ સરળતાથી દૂર ના થાય તેવી બીમારી એટલે કે ખંજવાળ અને ખરજવું. ચામડીના રોગોમાં ઘણી બધી અલગ અલગ દવાઓ કરવાથી ફેર પડતો હોય છે પરંતુ. તેના પડેલ ડાધને જતા ખુબ […]