Posted inHeath

રાત્રે આ 3 વસ્તુ પાણીમાં પલાળીને સવારે ચાવી ચાવીને ખાઈ લો શરીરમાં લોહીની ઉણપ દૂર થઇ હિમોગ્લોબીનના ટકા વધવા લાગશે

અત્યારની દોડભાગ વાળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ થવી, હિમોગ્લોબીનના ટકા ઘટવા, અરુચિ, મંદાગ્નિ, બેચેની કામ પ્રત્યે રૂચિ ન થવી, તમે કામ કરવા જાવ તો સતત થાક લાગ્યા કરવો આ બધી જ સમસ્યાઓ સામાન્ય થતી જોવા મળે છે. હવે આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો શા માટે કરવો પડે […]