અત્યારની દોડભાગ વાળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ થવી, હિમોગ્લોબીનના ટકા ઘટવા, અરુચિ, મંદાગ્નિ, બેચેની કામ પ્રત્યે રૂચિ ન થવી, તમે કામ કરવા જાવ તો સતત થાક લાગ્યા કરવો આ બધી જ સમસ્યાઓ સામાન્ય થતી જોવા મળે છે. હવે આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો શા માટે કરવો પડે […]