આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જે રાત્રે સુતા બે દાણા ખાઈ જવાની છે. જે શરીરના મોટાભાગના રોગોને દૂર કરી દેશે. આ એક એવી વસ્તુ છે જે તમને રસોડામાં મળી આવશે. જે તમારે માત્ર બે દાણા જ ખાવાની છે. અમે જે વસ્તુની વાત કરવાના છીએ તે તમારી રોગપ્રિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે […]
રોજ માત્ર અડધી ચમચી આ ચૂર્ણના સેવનથી થશે 50થી વધુ બીમારીઓ ગાયબ
આજે તમને એક એવા ચૂર્ણ વિષે જણાવીશું જે ચૂર્ણનું સેવન કરવાથી તમારા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરી શકાય છે. આયુર્વેદમાં આ ચૂર્ણને સૌથી ઉત્તમ ચૂર્ણ માનવામાં આવે છે. આ ચૂર્ણને જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શરીરના ત્રણ દોષો જેવા કે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષો આ […]
ઉનાળાની શરૂઆત થતાંજ કરો લો સેવન કેન્સર, હ્રદય અને પથરી જેવી ગંભીર બીમારીઓની તકલીફ ક્યારેય નહીં થાય
ઉનાળામાં ગરમીને ભગાડવા માટે દરેક લોકો જુદા જુદા ઠંડા પીણાનું સેવન કરતા હોય છે. ગરમીની શરૂઆત થતા જ બધી જગ્યાએ શેરડીનો રસ જોવા મળે છે. ઉનાળાની ગરમીમાં કોલ્ડડ્રીન્કસની જગ્યાએ શેરડીનો રસ સૌથી સારો ઓપ્શન છે. ગરમીની સિઝનમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં એનર્જી આવી જાય છે. શેરડીનો રસ જુદા જુદા પોષતત્વોથી ભરપૂર હોય […]
રોજ સવારે અને રાત્રે ખાઈ લો એક લાડુ છાતી અને ફેફસામાં જામેલ કફને તોડીને એક દિવસમાં જ બહાર નીકાળી દેશે
અત્યારના સમય માં મોટાભાગે ઘણા લોકો વાતાવરણ બદલાય એટલે બીમાર થઈ જતા હોય છે. કારણકે દરેક વ્યકતિની તાસીર અલગ અલગ હોય છે જેથી ઘણા લોકોને વાતાવરણમાં પલટો આવી જાય ત્યારે તરત જ વાયરલ બીમારીના શિકાર બની જાય છે. કફ ની પ્રકૃતિ ઘરાવતા વ્યક્તિને ઋતુમાં જેવું પરિવર્તન થાય તરત જ શરદી, ખાંસી અને કફની સમસ્યા થઈ […]
સવારે નરણાકાંઠે ઉઠીને ખાલી પેટ માત્ર આ એક ડ્રિન્ક પી જાઓ લાખો રૂપિયાનો ખર્ચ બચાવશે
વિટામિન-સી આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. માટે વિટામિન-સીથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં વિટામિન-સી ની ઉણપ દૂર થઈ જાય. આ માટે રોજ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણીમાં એવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણે હંમેશા ઉર્જાવાન રાખે છે અને મૂડને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. […]
માત્ર 10 દિવસ આ જ્યુસના સેવનથી કેન્સર ઘડપણ લીવર કબજિયાત બ્લડ પ્રેશર સ્કીન અને વાળ વગેરે સમસ્યામાં મળશે રાહત
ઘઉં ના લોટ ની રોટલી તો બધા લોકો ખાઈએ છીએ પરંતુ શું તમે ઘઉંનો જ્યુસ ના સ્વરૂપ માં ઉપયોગ કર્યો છે? એટલે કે ઘઉંના જવારાનો જ્યુસ બનાવીને પીધો છે. મોટાભાગના લોકોનો જવાબ હશે ના.આયુર્વેદમાં ઘઉંના જ્વારાના જ્યુસનું ખુબ જ મહત્વનું છે. આ જ્યુસમાં આયોડીન, સેલેનીયમ, ક્લોરોફીલ, જિંક, લોહ અને બીજા જે તમારા બ્લડ સેલ્સ વધારવા […]
સવાર અને સાંજ આ એક આયુર્વેદિક ચૂર્ણનું સેવન કરવાથી કાયમી ઘુંટણના દુખાવાથી મળી જશે છુટકાળો
વૃદ્ધા વસ્થામાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા એટલકે ઘુંટણનો દુખાવો. ઉંમર વઘવાની સાથે જ ઘુંટણના દુખાવા થવાનું શરૂ થઈ જાય છે. આમ તો ધૂંટણ ના દુખાવા ને સંધિવા તરીકે ઓળખાય છે. ઘુંટણના દુખાવાનો જલ્દી ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. નહિ તો તે દુખાવો દિવસે ને દિવસે વઘતો જ જતો હોય છે. હાલના જેમ જેમ […]
સવારે ઉઠીને તરત જ 10-15 દાણા ખાઈ લો લોહી વઘારવાનું એક મશીન છે આ એક ડ્રાયફ્રુટ
અત્યારના સમયમાં દરેક વ્યક્તિની જેમ જેમ જીવન જીવવાની જીવન શૈલી બદલાતી રહે છે તેમ તેમ તે પોતાના આહાર ખાવામાં પણ બદલાવ કરતા હોય છે. પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં ખોરાકમાં પણ ભેળસેર થવા લાગ્યું છે. ભેળસેર વાળા ખોરાક નું સેવન કરવાથી આપણા શરીરને પૂરતા વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ તત્વો મળતા નથી. જેના કારણે આપણા શરીરમાં પોષક […]
વારંવાર થતા માથાના દુખાવાથી પરેશાન થઇ રહયા છો, તો કરો આ 5 ઘરેલુ ઉપાય, કોઈપણ દવા વગર રાહત મળી જશે
દરેક વ્યક્તિ ક્યારેક તો માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થયા જ હશે. ક્યારેક માથાનો દુખાવો થોડા સમયમાં ઠીક થઈ જાય છે તો ક્યારેક તેની પીડા અસહ્ય બની જાય છે. વધારે પડતા માથાના દુખાવાના કારણે તમે ઓફિસનું કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી. માથાનો દુખાવો દૂર કરવાના સતત પ્રયત્નો પણ તમને તણાવ અને બેચેની તરફ દોરી […]
ફેફસાને કાચ જેવા ચોખ્ખા અને શરીરનો બધો કચરો બહાર કાઢવા એકવાર જ્યૂસનું સેવન જરૂર કરો
આજે તમને એક એવા જ્યુસ વિષે જણાવીશું જે જ્યૂસનું સેવન કરવાથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ થઇ જાય છે. આમ તો બધા લોકો જુદા જુદા જ્યૂસનું સેવન જુદી જુદી સિઝન માં કરે છે. જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા વિટામીન, ખનીજો અને પોષકતત્વો મળે છે. આયુર્વેદમાં પણ ઘણા જ્યુસ વિષે જણાવ્યું છે. જ્યુસ પીવાથી […]
