આપણે બઘા જાણીએ છીએ કે આપણા શરીરને ખોરાકની ખુબ જ જરૂર હોય છે. કારણકે ખોરાક શરીરને ભરપૂર ઉર્જા મળી રહે છે. માટે આપણા શરીર પાચન ક્રિયા યોગ્ય અને સારી હોવી ખુબ જ જરૂરી છે. જેથી આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે. પાચન તંત્રને યોગ્ય અને સારું રાખવા માટે આપણું મોટું આંતરડું સ્વસ્થ રહે તે […]
દાંતના અસહ્ય દુખાવો થતો હોય તો માત્ર એક દિવસમા જ રાહત મેળવવા અજમાવો આ દેશી ઉપાય
અત્યારે દરેક વ્યક્તિને લાઈફ સ્ટાઈલ ખુબ જ બદલાઈ ગઈ છે. હાલમાં મોટાભાગના લોકો બહારના ફાસ્ટ ફૂડ વગેરેનું સેવન વઘારે કરતા હોય છે. જેથી તેમને ઘરનો શુદ્ધ આહાર ખાવાનું ભાવતું નથી. જેના કારણે સ્વાસ્થ્ય ને અનેક સમસ્યા થઈ શકે છે. હાલમાં નાના મોટા દરેક વ્યક્તિ દાંતને લગતી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. તેવામાં દાંતનો સડો, દાંતમાં […]
સવારે નરણાકાંઠે ઉઠીને પાણી પીઘા પહેલા આ એક વસ્તુ ખાઈ લો આજીવન જવાન બનાવી રાખશે આ વસ્તુ
આપણું શરીર આપણા માટે ભગવાને આપેલ અમૂલ્ય ભેટ છે. મોટાભાગે દરેક વ્યકતિ સવારે ઉઠીને એક કે બે ગ્લાસ પાણી પીતા હોય છે. આયુર્વેદ પણ કહે છે કે દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી મોટાભાગની ઘણી બઘી બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે પાણી સાથે આ એક દેશી વસ્તુ ખાઈ લેશો તો તમે આજીવન માટે […]
રાત્રે ઉઠતાની સાથે ત્રણ મિનિટ કરો આ કામ અટેક અને બ્રેન હેમરેજ થી બચાવશે
આજનો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખ તમારે આખો વાંચવો પડશે જેથી તમે પણ આ એક ભૂલ કરતા હોય તો તમે પણ ભૂલ કરતા અટકાવી શકશો. મોટા ભાગે આ સમસ્યા દરેક વ્યકતિને થતી હોય છે. હવે તમે એ વિચારતા હશો કે કઈ સમસ્યા છે જે દરેક વ્યક્તિને પરેશાન કરી […]
વઘારે પૈસાનો ખર્ચ કર્યા વગર શ્વાસમાં આવતી દુર્ગઘને દૂર કરશે આ ઘરેલુ ઉપાય
આમ તો દરેક વ્યક્તિ હસતા અને બોલતા રહેતા હોય છે. હસવા અને બોલવા પરથી દરેક વ્યક્તિ એક બીજાને ઓરખી જાય છે. પરંતુ ઘણી વખત હસી અને બોલી નથી શકતા. મોંમાં દુર્ગધ આવવાના ઘણા બધા કારણો કોઈ શકે છે. એક તો હસતા હસતા આપણા દાંતો પીળા હોય તો હસી પણ નથી શકતા કારણકે લોકો તેને જોઈએ […]
કમરનો દુખાવો દૂર કરવાના અપનાવો આ ઘરેલુ ઉપાય નેચરલી અને 100% અસરકારક ઉપાય
મોટાભાગે કમરના દુખાવાથી ઘણા લોકો પીડાતા હોય છે. કમરનો દુખાવો સતત એક જગ્યાએ બેસી રહેવાથી થતો હોય છે. આ ઉપરાંત વઘારે પડતી કસરત કરવાથી કે પછી વઘારે પડતા વજન ઉપાડવાથી કમરમાં દુખાવો થાય છે. કમરનો દુખાવો નાના મોટા દરેક ને થાય છે. ઘણા લોકો ઓફિસમાં એક જગ્યાએ સતત બેસીને કામ કરતા હોય છે તેમને દુખાવો […]
અસ્થમા દર્દી માટે ઝેરી વાયુ પ્રદુષણ છે જોખમી આટલું કરી લેશો તો બચી જશો અસ્થમાના અટેકથી
વાયુનું થતું પ્રદુષણ એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી વખત અનુકૂળ નથી આવતું. કારણકે વાયુનાપ્રદુષણ ના કારણે તે વાયુ આપણા શરીરમાં અંદર જાય છે પછી તે ઘણી વખત ખુબ જ ઘાતક બની જાય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય ને ઘણું નુકશાન થઈ શકે છે. જો શરીરમાં વાયુ અંદર જાય ત્યારે ગળામા બળતરા, ઉધરસ જેવી સમસ્યા થાય […]
શું તમે પણ કફ, શરદી અને ખાંસીથી પરેશાન થઈ ગયા છો? તો અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક દાદી મા ના નુસ્ખા
જયારે પણ વાતાવરણમાં બદલાવ થાય છે ત્યારે સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યા થવાના કારણે તાવ, શરદી, ખાંસી થઈ જતી હોય છે. એવામાં ઘણા લોકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. વાતાવરણ બદલાતા, ધૂળ માટી ના રજકણો શરીરમાં જવાથી, વઘારે ધુમાડાનું પ્રદુષણ, બહારના વાસી ફાસ્ટ ફૂડનું સેવન, ભેળસેળ વાળા તેલ માંથી બનાવેલ […]
સ્વાસ્થ્યને આજીવન માટે સ્વસ્થ રાખવું હોય તો આજથી આ ચા પીવાનું શરુ કરી દો
દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે ઘણી પ્રયત્નો કરતા હોય છે. ઘણા લોકો તંદુરસ્ત રહેવા માટે સવારે મોર્નિંગ માં હેલ્ધી ચા પીવાનું વઘારે પસંદ કરતા હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. મોટાભાગે દરેક વ્યક્તિ ચા માં આદું અને તુલસી નાખીને પિતા હોય છે. આ ચા પણ […]
બધા ઉપાયો કર્યા પછી પણ વજન ઘટી રહ્યું નથી તો તેના પાછળ પેટની આ 7 સમસ્યાઓને હોઈ શકે છે બધા ઉપાયો કરીને થાકી ગયા હોય તો જરૂર જાણો
શું તમે વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છો? શું તમે વજન ઘટાડવા માટે દરરોજ વ્યાયામ કરો છો? જો તમારો જવાબ છે હા, પરંતુ તમારું વજન ઓછું થતું નથી તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તમને આ જાણીને વિચિત્ર લાગતું હશે. પરંતુ જો તમારું વજન ઓછું થતું નથી તો તમે માટે ગમે […]
