વજ્રાસન યોગ કરવો ખુબ જ સરળ છે. વજ્રાસન પાચનક્રિયાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. વજ્રાસન શબ્દ વ્રજ અને આસન થી બનેલ છે. વજ્રાસન યોગ શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. ઘુંટણ પર બેસીને કરવામાં આવતો એક માત્ર યોગ વજ્રાસન છે. વજ્રાસનને નોસીગ પોઝ, ડાયમંડ પોઝ, એડમેટાઈન પોઝ જેવા અન્ય નામથી ઓળખાય છે. આ યોગ દરેક […]
સવારમાં માત્ર 7 દિવસ ખાલી પેટે કરી લો આ ડ્રિન્કનું સેવન 40 ની કમર 30 ની થઈ જશે
આજે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જેનો ઉપયોગ આપણા પૂર્વજો નાની મોટી બધીજ સમસ્યાને દૂર કરવાં માટે કરતા હતા. આ વસ્તુને આયુર્વેદમાં જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવા માટે થાય છે. આ વસ્તુમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે અને આ વસ્તુ તમારા રસોડામાં સરળતાથી મળી રહે […]
માથાનો દુખાવો અને આઘાશીશી ની સમસ્યા થી કાયમી છુટકાળો મેળવાના બે ઘરેલુ ઉપાય
દરેક વ્યક્તિની પોતાની ભાગદોડ ભર્યા જીવનમાં અનિયમિત ખાણી પીણી જેવી ખરાબ આદતના કારણે ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. તે માની એક સમસ્યા એટલે કે માથાનો દુખાવો. હા તે હકીકત છે જો આપણે યોગ્ય સમયે ભોજન ના કરતા હોય તો પણ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોને રોજે માથાના દુખાવા થવાની […]
રાત્રે સુતા પહેલા કરી લો સેવન શરીરનો બધો ઝેરી કચરો બહાર નીકળી જશે
પાણી વગર જીવન અશક્ય કહી શકાય છે. પાણી દરેક સજીવ માટે ખુબજ મહત્વનું અને જરૂરી છે. આપણા શરીરને સ્વસ્થ રાખવું હોય તો વધુ માં વધુ પાણી પીવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. પાણીને ગરમ કરીને એટલે કે હુંફાળું કરીને પીવામાં આવે તો શરીરમાં તેના અઢળક ફાયદા થાય છે. તમને જણાવીએ કે પાણી શરીરને હાઇડ્રેટેડ […]
રાત્રે જમ્યા પછી નવશેકા પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પી જાઓ આ એક પીણાંનું સેવન દવાખાનના પગથિયાં ચડવા નહીં દે
ઈલાયચીનો ઉપયોગ ઘરના મસાલા તરીકે કરવામાં આવે છે. ઈલાયચીમાં એક દવાનું કામ કરે છે. ઈલાયચી દેખાવમાં લાગે છે ખુબ જ નાની પરંતુ તેના ખુબ જ ગજબના ફાયદા છે. ઈલાયચી એક માઉથ ફ્રેશનર નું કામ કરે છે. ઈલાયચી ખુબ જ સુગંઘીત હોય છે. જેનું સેવન કરવાની સાથે જ તાજગી આવી જાય છે. આ માટે આ નાની […]
60 વર્ષની ઉંમરે પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રાખવા રોજ કરો આ ઘરગથ્થુ ઉપાય
હાલમાં થતા વાતાવરણમાં બદલાવના કારણે ઘણી વાયરલ બીમારી થવાનું જોખમ રહેતું હોય છે. વધારે પડતા ધૂળ અને માટી કે ધુમાડા પ્રદુષણ કારણે તેના નાના સુક્ષમ કણો આપણે શ્વાસ લેવાથી આપણા શરીમાં આવે છે. આપણા શ્વાસનળી માં થઈને તે બધા રજકણો આપણા ફેફસામાં જમા થાય છે. જેના લીઘે વાયરલ નાની મોટી બીમારી ના શિકાર થઈ જતા […]
વગર દવાએ માત્ર 5 મિનિટમાં એસિડિટીમાં છુટકારો મેળવવાનો
આજકાલની દોડાદોડ વારી અને અનિયમિત જીવનધોરણ ને લીધે પેટની સમસ્યા વધુ જોવા મળે છે. ખાવાની ખોટી આદતો જેવી કે તળેલું, શેકેલું અને વધુ મસલાદાર ખાવાના ઉપયોગને લીધે એસીડીટી ની સમસ્યા થાય છે. ખાસ કરીને ખાવાનો અનિયમિત સમય પણ એસીડીટી થવાનું કારણ છે. એસીડીટી થવી એ પાચન તંત્રનો રોગ ગણી શકાય છે એટલા માટે તેની સારવાર […]
એસિડિટીની સમસ્યાથી માત્ર 15 મિનિટમાં જ કાયમી છુટકાળો મેળવવા અપનાવી લો આ સૌથી અસરકારક ઘરેલુ ઉપાય
આપણી ભાગદોડ ભરી જીંદગી અને આપણા ખોટા ખાનપાન ના કારણે મોટાભાગે એસીડીટીની સમસ્યા થતી જોવા મળે છે. એસીડીટી થવાના કારણો અને એસિડિટીથી છુટકાળો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. એસીડીટી થવાના કારણો: એસિડિટિ થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે મસાલા વાળું ખાવું, તળેલું ખાવું, મોડી રાહત સુધી જાગવું, અનિયમિત સમયે આહાર લેવો, ભૂખ્યા […]
દમ, અસ્થમા, શ્વાસ ચડવાની સમસ્યાથી કાયમી છુટકાળો મેળવાના આયુર્વેદિક ઘરેલુ ઉપાય
ઘણા લોકો ને અસ્થમા, દમ, વારે વારે શ્વાસ ચડવાની સમસ્યા ને દૂર કરવા માટે આજે કેટલાક દેશી ઉપચાર જણાવીશું. ઘણી વખત કેટલાક લોકોને હાલત ચાલતા શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે. અસ્થમા અને દમની સમસ્યા હોય તે વ્યક્તિ થોડું પણ પરિશ્રમ કરતા હોય તો તેમને વારે વાર થાક લાગતો હોય છે, આ ઉપરત […]
રોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં ત્રણ વસ્તુ ઉમેરીને પીં જાઓ દિવસમાં એક વખત આ ડ્રિન્કનું સેવન જુના માં જૂની કબજીયાતને દૂર કરી પેટને કરશે સાફ
આપણા પાચનતંત્રને લગતી સમસ્યા જેવી કે અપચો, ગેસ, કબજિયાત, ઉલટી જેવી પેટ ને લગતી અનેક સમસ્યાનો ઈલાજ વિશે જણાવીશું. આ દરેક વસ્તુના ઈલાજ માટે લીંબુનો ઉપયોગ કરવાનો છે. લીંબુને સૌથી શકતીશાળી માનવામાં આવે છે. આજે અમે તમને લીંબુ શરબત પીવાના અદભુત ફાયદા વિશે જણાવીશું. લીંબુ શરબત પીવાથી આપણા શરીરમાં અદભુત ફાયદા જોવા મળશે. તેમાં ભરપૂર […]
