Posted inHeath

આ વસ્તુને રાત્રે પલાળીને સવારે ચાવીને ખાવાથી થશે અદભુત ફાયદા

આપણા શરીરમાં વિટામિન અને પ્રોટીન ની ઉણપના કારણે ઘણા રોગો થવાનું જોખમ વઘી જાય છે. આપણા શરીરમાં કોઈ પણ બીમારી ના આવે તે માટે આપણે ખુબ જ સંપૂર્ણં પણે કાળજી રાખવી જરૂરી છે. જેથી આપણે અનેક બીમારીથી બચી શકીએ. માટે આજે અમે તમને પોષક તત્વોથી ભરપૂર ફણગાવેલ મગ ખાવાના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલ મગનું સેવન […]

Posted inHeath

એસિડિટીને જડમૂળમાંથી દૂર કરવા માટે આ વસ્તુ ખાઈ લો

અત્યારની ભાગદોડ ભરી જીવન શૈલીમાં ઘણા લોકો પોતાના પર પૂરતો ઘ્યાન નથી આપી શકતા જેના કારણે તેમને બીમારીનો સામનો કરવો પડતો હોય છે. હાલના સમયમાં મોટાભાગના ઘણા લોકોને એસીડીટીની સમસ્યા પરેશાન કરતી હોય છે. એસીડીટી થવાના ઘણા બઘા મુખ્ય કારણો હોઈ શકે છે. જેમકે વધુ પડતો માનસિક તણાવ, વઘારે તીખું, વઘારે તળેલું, વઘારે ચાનું સેવન, […]

Posted inBeauty

સફેદ વાળને નેચરલી કાળા કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

અત્યારના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિ સફેદ વાળથી ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. વાળ સફેદ હોવાથી બહાર જવામાં પણ હિચકિચાટ થતી હોય ત્યારે વાળમાં ડાઈનો ઉપયોગ કરીને કાળા કરતા હોય છે. પરંતુ ડાઈ કરેલ વાળ પણ ઝડપથી સફેદ થઈ જતા હોય છે. આ ઉપરાંત સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં ઘણી બઘી બ્યુટી પ્રોડક્ટ […]

Posted inHeath

કેલ્શિયમની ઉણપને કાયમ માટે શરીરમાંથી દૂર કરવા માટે આ વસ્તુઓ ખાવાની શરુ કરી દો

માનવ શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરને ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આ વસ્તુઓમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને બીજા ઘણા બધા તત્વોની જરુરુ પડે છે. શરીરના મોટાભાગના અંગોને કાર્યરત રહેવા માટે શરીરમાં કેલ્શિયમ ખુબજ જરૂરી છે. ઘણા લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. આ ઉણપના કારણે ઘણી બધી નાની મોટી બીમારીઓનો સામનો કરવો […]

Posted inHeath

ડાયાબિટીસ દર્દી માટે આ પીણું ખુબ ફાયદાકારક

ડાયાબિટીસથી પીડિત દર્દી માટે મોટાભાગે પોતાના આહારમાં ખુબ જ ઘ્યાન રાખવું જરૂરી છે. આહારમાં પૂરતું ઘ્યાન આપવાથી સુગર લેવલ વઘશે નહિ. જો સુગર લેવલમાં વઘારો થાય તો તે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો તમે ડાયાબિટીસ પીડિત છો તો તમારા આહારમાં અને પીણાંમાં ફેરફાર કરીને પોતાના સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકો છો. કેટલાક […]

Posted inHeath

લોહીને વઘારવા અને લોહીને શુદ્ધ કરવા આ વસ્તુઓ ખાઈ લો

શરીરમાં લોહીની ઉણપના કારણે સાંઘાના દુખાવા, માથાના દુખાવા, ઘુંટણના દુખાવા, પગના દુખાવા જેવી સમસ્યાઓ થતી હોય છે. લોહીની ઉણપના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ વઘવા લાગે છે. માટે લોહીની ઉણપને દૂર કરવા માટે આપણે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. આ વસ્તુનું સેવન […]

Posted inHeath

જીદી કફને દૂર કરવા રાત્રે સુતા પહેલા પીંજાઓ આ પાણી

ઘણા વર્ષોથી ભારતીય મસાલામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ઔષઘીય ગુણો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. અમે તમને જણાવી દઈએ કે લવિંગ માત્ર સ્વાદ વઘારવા ઉપરાંત અનેક બીમારીને દૂર કરવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. લવિંગમાં કેલ્શિયમ, […]

Posted inHeath

આ એક વસ્તુ સુંઘવાથી શ્વાસ અને અનિદ્રાની સમસ્યા થશે દૂર

લીંબુ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે. નાના દેખાતા આ લીંબુના ઘણા બઘા ફાયદા જોવા મળે છે. મોટાભાગે દરેકના ઘરે રસોઈનો સ્વાદ વઘારવા માટે લીંબુનો ઉપયોગ થતો હોય છે. લીંબુમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય અને આંખો માટે ખુબ જ ફાયદાકારક છે આ […]

Posted inBeauty

ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા કેળામાં આ વસ્તુઓ ઉમેરી બનાવો પાંચ સુપર ફેસમાસ્ક

કેળું દરેક વ્યક્તિનું પ્રિય ફળ છે. દરરોજ એક કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. માટે આરોગ્ય નિષ્ણાત પણ દરરોજ એક કેળું ખાવી સલાહ પણ આપે છે. કેળામાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન, ઝીંક, એમિનો એસિડ, વિટામી-સી, વિટામિન-ઈ વિટામિન-બી, વિટામિન-બી1 જેવા પોશાક તતવો ભરપૂર માત્રામાં મળી આવે […]

Posted inHeath

ઘાઘર, ખંજવાળ જેવા ચામડીના રોગથી કાયમી છુટકાળો મેળવાના ઘરેલુ ઉપાય

ઘાઘર, ખરજવું એ ચામડીનો એક રોગ છે. આ રોગ થવાથી શરીરમાં ખુબ જ ખંજવાળ આવે છે. શરીરમાં ઘાઘર થવાથી તેની આજુબાજુની ચામડી પણ તેનો ચેપ લાગે છે. ઘાઘર મોટાભાગે શરીરના ગુપ્ત જગ્યાએ જ વઘારે થાય છે. જો નાહવામા બરાબર કાળજી લેવામાં ના આવે તો ચામડીના રોગો થવાની શક્યતા ખુબ જ વઘી જાય છે. જો શરીરમાં […]